• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

શતચંડી યજ્ઞ મા 100 ચંડીપાઠ કરી ને 10 પાઠ નો હોમ હવન કરવામાં આવે છે
એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં, શનિ અને ચંદ્ર ગ્રહો કોઈપણ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે, તે સંયોજન ખૂબ જ ખરાબ યોગ બનાવે છે જેને શનિ ચંદ્ર વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી સૂક્તનું પઠન દૈવી માતા દેવી મહાલક્ષ્મીને ઉચ્ચ સ્તરે પ્રસન્ન કરે છે અને તે ઉપાસક પર તેમના આશીર્વાદ વરસાવે છે જેનાથી તેને શાંતિ, સમૃદ્ધિ, દેવતા, આરોગ્ય, સંપત્તિ અને સુખાકારી મળે છે.

Photo Gallery

CHANDOD

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

ત્રયોદશા શ્રાદ્ધ
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
બ્રાહ્મણ ભોજન.
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .