• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
જે વ્યક્તિ નો જન્મ અમાસ ના દિવસે થયો હોય તો અમાસ શાંતિ પૂજા કરવી પડે .
કુંભ વિવાહ એ બે સંસ્કૃત શબ્દોનું સંયોજન છે. કુંભ એટલે માટીનું વાસણ અને વિવાહ એટલે લગ્ન.

Photo Gallery

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

Pooja vidi photo

MAA NARMADA

કાલસર્પ દોષ
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .
નવગ્રહ જપ
આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .