• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

નવગ્રહ શાંતિ પૂજા અશુભ ગ્રહોની નકારાત્મક અસરોને ઘટાડવા અને લાભકારી ગ્રહની સકારાત્મક શક્તિઓને સુધારવા માટે કરવામાં આવે છે.
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
અસ્થિ વિસર્જન- પરિવાર મા કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે અગ્નિ સંસ્કાર પછી થતી પહેલી વિધિ એ અસ્થિ (હાડકાં) વિસર્જન ને ૩ દિવસ મા કરી દેવું પડે છે .

Photo Gallery

MAA NARMADA

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

કુંભ વિવાહ પૂજા
કુંભ વિવાહ એ બે સંસ્કૃત શબ્દોનું સંયોજન છે. કુંભ એટલે માટીનું વાસણ અને વિવાહ એટલે લગ્ન.
અર્ક વિવાહ પૂજા
હિંદુ ધર્મમાં લગ્ન નક્કી કરતા પહેલા ભાવિ વર અને કન્યાની કુંડળીને સુસંગતતા અને દોષની ગેરહાજરી સુનિશ્ચિત કરવા માટે મેચ કરવામાં આવે છે.