• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

દત્ત યાગ મા ભગવાન દત્ત ના દત્ત માલા મંત્ર થી હોમ કરવામાં આવે છે .
ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ આપનાર દેવ છે. “कलौ चंडी विनायको” આ સૂત્ર પ્રમાણે કલિયુગમાં ગણેશજી અને કુળદેવી જલ્દી સિધ્ધિ આપે છે. ૨ દેવની આગળ મંગલ શબ્દ લાગે છે. ગણેશજી અને હનુમાનજી. ગણેશજી માટે મંગલ મૂરતિ મોરીયા અને હનુમાનજી ને મંગલ મૂરતિ મારૂતિ નંદન. ગણેશયાગ ૧ દિવ
દશા – (દસમું) વ્યક્તિ મરણ પામે ત્યારે ૧૦ પિંડ નું શ્રાદ્ધ એ આપના શરીર ના ૧૦ અવયવ ના પિંડ મૂકવા પડે એને દશા નું શ્રાદ્ધ કહે છે

Photo Gallery

Pooja vidi photo

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

હોમાત્મક લઘુરુદ્ર
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
પિતૃદોષ શ્રાદ્ધ
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ