||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...
त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |
1. જ્યારે સૂર્ય અને રાહુ અથવા કેતુ ગ્રહ એક જ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે અથવા તેઓ એકબીજાની નજીક હોય છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે 2. જ્યારે ગ્રહ ચંદ્ર અને રાહુ અથવા કેતુને એક જ ઘરમાં એકસાથે રાખવામાં આવે છે અથવા તેઓ એકબીજાને જોઈ રહ્યા હોય તો તેને ચંદ્રગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે.
ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ આપનાર દેવ છે. “कलौ चंडी विनायको” આ સૂત્ર પ્રમાણે કલિયુગમાં ગણેશજી અને કુળદેવી જલ્દી સિધ્ધિ આપે છે. ૨ દેવની આગળ મંગલ શબ્દ લાગે છે. ગણેશજી અને હનુમાનજી. ગણેશજી માટે મંગલ મૂરતિ મોરીયા અને હનુમાનજી ને મંગલ મૂરતિ મારૂતિ નંદન. ગણેશયાગ ૧ દિવ