• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

દશા – (દસમું) વ્યક્તિ મરણ પામે ત્યારે ૧૦ પિંડ નું શ્રાદ્ધ એ આપના શરીર ના ૧૦ અવયવ ના પિંડ મૂકવા પડે એને દશા નું શ્રાદ્ધ કહે છે
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

CHANDOD

MAHADEV POOJAN

સહસ્ત્ર ચંડી
સહસ્ત્ર ચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧000 પાઠ કરી ને ૧00 પાઠ નો હવન કરવામાં આવે છે .
પાઠાત્મક નવચંડી
પાઠાત્મક નવચંડી