• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

આપના પરિવાર મા કોઈ વ્યક્તિ ની તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો ૧,૨૫,000 મહામૃત્યુંજય જપ કરવાં આવે છે જેથી મહાદેવજી કૃપા થાય છે અને જીવન તંદુરસ્ત રહે છે અને જીવન તકલીફ મા થી છુટકારો મડે છે
જે વ્યક્તિ નો જન્મ અમાસ ના દિવસે થયો હોય તો અમાસ શાંતિ પૂજા કરવી પડે .
વિષ્ણુયાગ (યજ્ઞ)

Photo Gallery

MAA NARMADA

Pooja vidi photo

CHANDOD

MAHADEV POOJAN

મહારુદ્ર યજ્ઞ
મહારુદ્ર યજ્ઞ -10000 ભગવાન શિવ ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 3 દિવસ ચાલે છે
જપાત્મક લઘુરુદ્ર
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .