• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ આપનાર દેવ છે. “कलौ चंडी विनायको” આ સૂત્ર પ્રમાણે કલિયુગમાં ગણેશજી અને કુળદેવી જલ્દી સિધ્ધિ આપે છે. ૨ દેવની આગળ મંગલ શબ્દ લાગે છે. ગણેશજી અને હનુમાનજી. ગણેશજી માટે મંગલ મૂરતિ મોરીયા અને હનુમાનજી ને મંગલ મૂરતિ મારૂતિ નંદન. ગણેશયાગ ૧ દિવ
લક્ષ્મી હોમ મા લક્ષ્મી ની કૃપા માટે કરવામાં આવે છે
હિંદુ ધર્મમાં લગ્ન નક્કી કરતા પહેલા ભાવિ વર અને કન્યાની કુંડળીને સુસંગતતા અને દોષની ગેરહાજરી સુનિશ્ચિત કરવા માટે મેચ કરવામાં આવે છે.

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

CHANDOD

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA

અસ્થિ વિસર્જન
અસ્થિ વિસર્જન- પરિવાર મા કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે અગ્નિ સંસ્કાર પછી થતી પહેલી વિધિ એ અસ્થિ (હાડકાં) વિસર્જન ને ૩ દિવસ મા કરી દેવું પડે છે .
લક્ષચંડી
લક્ષચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧00000 પાઠ કરી ને ૧0000 પાઠ નો હવન કરવામાં આવે છે. આ પૂજા 10 દિવસ ચાલે છે