• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .
ગ્રહ ચંદ્ર કોઈપણ જન્માક્ષરના સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંનો એક છે. જ્યોતિષની દૃષ્ટિએ, તેને ગ્રહોમાં રાણી તરીકે ગણવામાં આવે છે
જે વ્યક્તિ નો જન્મ અમાસ ના દિવસે થયો હોય તો અમાસ શાંતિ પૂજા કરવી પડે .

Photo Gallery

MAA NARMADA

Pooja vidi photo

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

મહાલય શ્રાદ્ધ
મહાલય શ્રાદ્ધ આપણ પિતૃ ઓ માટે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષ (વદ) મા થઈ શકે છે
વિષયોગ ;- શનિ ચંદ્ર
એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં, શનિ અને ચંદ્ર ગ્રહો કોઈપણ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે, તે સંયોજન ખૂબ જ ખરાબ યોગ બનાવે છે જેને શનિ ચંદ્ર વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે.