• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .
કુંભ વિવાહ એ બે સંસ્કૃત શબ્દોનું સંયોજન છે. કુંભ એટલે માટીનું વાસણ અને વિવાહ એટલે લગ્ન.
જો કોઈ વ્યક્તિનો જન્મ કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને અમાવસ્યામાં થયો હોય તો તે અશુભ માનવામાં આવે છે.

Photo Gallery

MAA NARMADA

Pooja vidi photo

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

CHANDOD

મારુતિ યાગ
ભગવાન હનુમાનનો જન્મ મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચિત્રા નક્ષત્રમાં થયો હતો. હનુમાનજીની માતા અંજની હતી અને તેમના પિતા વનરાજ રાજા કેસરી (સુમેરુ પર્વતના રાજા) હતા અને અંજનેરી પર્વત પર જન્મ્યા હતા. હનુમાનજીને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના પિતાને વાયુ દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અંજનેય પુત્ર, બજરંગબલી, મહાવીર, મારુતિ, પવનપુત્ર અને અન્ય ઘણા નામોથી જાણીતા હતા. હનુમાનજી ભગવાન શિવના મૂર્ત સ્વરૂપ છે. ભગવાન હનુમાનનું બીજું નામ રૌદ્રેય અથવા રુદ્ર હનુમાન છે, જે ભગવાન શિવ અથવા રુદ્રનો અવતાર છે.
નારાયણ નાગબલી શ્રાદ્ધ
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ