• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

વર્ષી - આ શ્રાદ્ધ કોઈ પણ જીવાત્મા દેવ લોક પામ્યા પછી ૧ વર્ષ પછી એમની પાછડ થતી ક્રિયા ને વર્ષી શ્રાદ્ધ કહે છે ( આ શ્રાદ્ધ મા પિંડદાન કરવું પડે છે )
જો કોઈ વ્યક્તિનો જન્મ કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને અમાવસ્યામાં થયો હોય તો તે અશુભ માનવામાં આવે છે.
નવચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧૦ પાઠ કરી ને ૧ પાઠ નો હવન કરવામાં આવે છે .

Photo Gallery

MAHADEV POOJAN

SANT MAHATMA AASHIRWAD

CHANDOD

MAA NARMADA

ત્રયોદશા શ્રાદ્ધ
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
નક્ષત્ર પૂજા
27 નક્ષત્રોમાંથી ત્રણ નક્ષત્રોને અશુભ માનવામાં આવે છે. આશ્લેષા નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર મૂળ નક્ષત્ર