• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

દ્વાદશા – (બારમું ) આ શ્રાદ્ધ મા તમારો અને મરનાર જીવાત્મા નો સંબંધ છૂટો થાય છે જેને સપિંડીકરણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ નું પિંડ દાન થયા પછી પ્રેત શબ્દ નો ઉચાર થતો નથી.
લક્ષ્મી હોમ મા લક્ષ્મી ની કૃપા માટે કરવામાં આવે છે
વાસ્તુ

Photo Gallery

MAHADEV POOJAN

SANT MAHATMA AASHIRWAD

Pooja vidi photo

CHANDOD

ત્રયોદશા શ્રાદ્ધ
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
લક્ષચંડી
લક્ષચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧00000 પાઠ કરી ને ૧0000 પાઠ નો હવન કરવામાં આવે છે. આ પૂજા 10 દિવસ ચાલે છે