• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ
એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .

Photo Gallery

MAHADEV POOJAN

CHANDOD

MAA NARMADA

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

નાડીદોષ
નાડીદોષ
ગ્રહણ દોષ:- સુર્ય રાહુ / સુર્ય કેતુ / સુર્ય ચંદ્ર
1. જ્યારે સૂર્ય અને રાહુ અથવા કેતુ ગ્રહ એક જ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે અથવા તેઓ એકબીજાની નજીક હોય છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે 2. જ્યારે ગ્રહ ચંદ્ર અને રાહુ અથવા કેતુને એક જ ઘરમાં એકસાથે રાખવામાં આવે છે અથવા તેઓ એકબીજાને જોઈ રહ્યા હોય તો તેને ચંદ્રગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે.