• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

આ મંગલ રાહુ/સૂર્ય મંગલ દોષ (અંગારક દોષ) એ અતિશય હાનિકારક યોગ છે અને તે વ્યક્તિના જીવનમાં ભારે મુશ્કેલીઓ લાવી શકે છે, ખાસ કરીને જો મંગળ અને રાહુ ગ્રહ કુંડળીમાં અશુભ હોય અને તેથી આ દોષ માટે ઉપચારાત્મક પૂજા કરવી જોઈએ. .
નાડીદોષ
મહાલય શ્રાદ્ધ આપણ પિતૃ ઓ માટે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષ (વદ) મા થઈ શકે છે

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

MAA NARMADA

Pooja vidi photo

CHANDOD

કૃષ્ણ પક્ષની ચતુર્દશ શાંતિ , શિનીવાલી કુહુ શાંતિ
જો કોઈ વ્યક્તિનો જન્મ કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને અમાવસ્યામાં થયો હોય તો તે અશુભ માનવામાં આવે છે.
ચાંડાલ યોગ :- ગુરુ રાહુ / ગુરુ કેતુ
જ્યારે ગુરુ અને રાહુ અથવા ગુરુ અને કેતુ કોઈની કુંડળીમાં સાથે હોય છે, ત્યારે ચાંડાલ યોગ બને છે.