• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
સહસ્ત્ર ચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧000 પાઠ કરી ને ૧00 પાઠ નો હવન કરવામાં આવે છે .
સૂર્ય યજ્ઞ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ યજ્ઞ એવા લોકોને સૂચવવામાં આવે છે જેમને જન્મ પત્રિકામાં સૂર્યની ખોટી સ્થિતિને કારણે નુકસાનકારક અસર થાય છે.

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

MAA NARMADA

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

લક્ષચંડી
લક્ષચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧00000 પાઠ કરી ને ૧0000 પાઠ નો હવન કરવામાં આવે છે. આ પૂજા 10 દિવસ ચાલે છે