• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

વિશેષ પૂજા માટે પાત્રા સાદન પ્રયોગ થાય છે
ત્રિપિંડી શ્રાદ્ધ વિધિમાં, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન રુદ્ર (શિવ) ની ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે.
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .

Photo Gallery

CHANDOD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

Pooja vidi photo

MAHADEV POOJAN

લક્ષ્મી હોમ
લક્ષ્મી હોમ મા લક્ષ્મી ની કૃપા માટે કરવામાં આવે છે
વિષયોગ ;- શનિ ચંદ્ર
એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં, શનિ અને ચંદ્ર ગ્રહો કોઈપણ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે, તે સંયોજન ખૂબ જ ખરાબ યોગ બનાવે છે જેને શનિ ચંદ્ર વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે.