• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

પાઠાત્મક નવચંડી
દ્વાદશા – (બારમું ) આ શ્રાદ્ધ મા તમારો અને મરનાર જીવાત્મા નો સંબંધ છૂટો થાય છે જેને સપિંડીકરણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ નું પિંડ દાન થયા પછી પ્રેત શબ્દ નો ઉચાર થતો નથી.
ભગવાન હનુમાનનો જન્મ મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચિત્રા નક્ષત્રમાં થયો હતો. હનુમાનજીની માતા અંજની હતી અને તેમના પિતા વનરાજ રાજા કેસરી (સુમેરુ પર્વતના રાજા) હતા અને અંજનેરી પર્વત પર જન્મ્યા હતા. હનુમાનજીને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના પિતાને વાયુ દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અંજનેય પુત્ર, બજરંગબલી, મહાવીર, મારુતિ, પવનપુત્ર અને અન્ય ઘણા નામોથી જાણીતા હતા. હનુમાનજી ભગવાન શિવના મૂર્ત સ્વરૂપ છે. ભગવાન હનુમાનનું બીજું નામ રૌદ્રેય અથવા રુદ્ર હનુમાન છે, જે ભગવાન શિવ અથવા રુદ્રનો અવતાર છે.

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

MAHADEV POOJAN

CHANDOD

Pooja vidi photo

નર્મદા યાગ
માં નર્મદા પૂજન , સહસ્ત્રાર્ચન,
પંચબલિ શ્રાદ્ધ
પંચબલિ શ્રાદ્ધ