• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

સૂર્ય યજ્ઞ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ યજ્ઞ એવા લોકોને સૂચવવામાં આવે છે જેમને જન્મ પત્રિકામાં સૂર્યની ખોટી સ્થિતિને કારણે નુકસાનકારક અસર થાય છે.
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ

Photo Gallery

Pooja vidi photo

MAHADEV POOJAN

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

નવગ્રહ જપ
આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .