• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

પંચબલિ શ્રાદ્ધ
એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .
શતચંડી યજ્ઞ મા 100 ચંડીપાઠ કરી ને 10 પાઠ નો હોમ હવન કરવામાં આવે છે

Photo Gallery

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

CHANDOD

હોમાત્મક લઘુરુદ્ર
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
વિષયોગ ;- શનિ ચંદ્ર
એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં, શનિ અને ચંદ્ર ગ્રહો કોઈપણ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે, તે સંયોજન ખૂબ જ ખરાબ યોગ બનાવે છે જેને શનિ ચંદ્ર વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે.