• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

જે વ્યક્તિ નો જન્મ અમાસ ના દિવસે થયો હોય તો અમાસ શાંતિ પૂજા કરવી પડે .
આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .
27 નક્ષત્રોમાંથી ત્રણ નક્ષત્રોને અશુભ માનવામાં આવે છે. આશ્લેષા નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર મૂળ નક્ષત્ર

Photo Gallery

Pooja vidi photo

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA

MAHADEV POOJAN

બ્રાહ્મણ ભોજન.
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
નવચંડી
નવચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧૦ પાઠ કરી ને ૧ પાઠ નો હવન કરવામાં આવે છે .