• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

સૂર્ય યજ્ઞ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ યજ્ઞ એવા લોકોને સૂચવવામાં આવે છે જેમને જન્મ પત્રિકામાં સૂર્યની ખોટી સ્થિતિને કારણે નુકસાનકારક અસર થાય છે.
આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .
એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં, શનિ અને ચંદ્ર ગ્રહો કોઈપણ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે, તે સંયોજન ખૂબ જ ખરાબ યોગ બનાવે છે જેને શનિ ચંદ્ર વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે.

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

MAHADEV POOJAN

Pooja vidi photo

હોમાત્મક લઘુરુદ્ર
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
દત્ત યાગ
દત્ત યાગ મા ભગવાન દત્ત ના દત્ત માલા મંત્ર થી હોમ કરવામાં આવે છે .