• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .
ભગવાન લક્ષ્મીનારાયણ પ્રસન્ન કરવા માટે અને ઘર મા દર પૂનમ ના દિવસે કથા થઈ શકે છે

Photo Gallery

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

CHANDOD

Pooja vidi photo

લક્ષ્મી હોમ
લક્ષ્મી હોમ મા લક્ષ્મી ની કૃપા માટે કરવામાં આવે છે
શનિ સાડેસતી ( પનોતી ) શાંતિ પૂજા વિશે માહિતી
તેની અશુભ અસરોને નષ્ટ કરવા માટે શનિ સાડે સતી પૂજા તરીકે ઓળખાતી ચોક્કસ પૂજા કરવામાં આવે છે