• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ત્રિપિંડી શ્રાદ્ધ વિધિમાં, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન રુદ્ર (શિવ) ની ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે.
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
શ્રી યાગનો આજ કાલ લોકો જુદો અર્થ સમજે છે. જેમ કે શ્રી ઍટલે રૂપિયા-ધન-દોલત. આવું નથી. શ્રી ઍટલે સદ્લક્ષ્મી.

Photo Gallery

MAHADEV POOJAN

Pooja vidi photo

MAA NARMADA

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

કાલસર્પ દોષ
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .
વિષ્ણુયાગ (યજ્ઞ)
વિષ્ણુયાગ (યજ્ઞ)