• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

આપની જન્મ કુંડળી મા કોઈ ગ્રહ ની સ્થિતિ નબડી હોય એ ગ્રહ ના જપ/હોમ કરી ને એ ગ્રહ ને બળ આપવા મા આવે છે જેથી કરી એ ગ્રહ આપણ જીવન મા સારું ફડ પ્રાપ્ત થાય .
વર્ષી - આ શ્રાદ્ધ કોઈ પણ જીવાત્મા દેવ લોક પામ્યા પછી ૧ વર્ષ પછી એમની પાછડ થતી ક્રિયા ને વર્ષી શ્રાદ્ધ કહે છે ( આ શ્રાદ્ધ મા પિંડદાન કરવું પડે છે )
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.

Photo Gallery

CHANDOD

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

વર્ષી શ્રાદ્ધ
વર્ષી - આ શ્રાદ્ધ કોઈ પણ જીવાત્મા દેવ લોક પામ્યા પછી ૧ વર્ષ પછી એમની પાછડ થતી ક્રિયા ને વર્ષી શ્રાદ્ધ કહે છે ( આ શ્રાદ્ધ મા પિંડદાન કરવું પડે છે )
અર્ક વિવાહ પૂજા
હિંદુ ધર્મમાં લગ્ન નક્કી કરતા પહેલા ભાવિ વર અને કન્યાની કુંડળીને સુસંગતતા અને દોષની ગેરહાજરી સુનિશ્ચિત કરવા માટે મેચ કરવામાં આવે છે.