• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.
1. જ્યારે સૂર્ય અને રાહુ અથવા કેતુ ગ્રહ એક જ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે અથવા તેઓ એકબીજાની નજીક હોય છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે 2. જ્યારે ગ્રહ ચંદ્ર અને રાહુ અથવા કેતુને એક જ ઘરમાં એકસાથે રાખવામાં આવે છે અથવા તેઓ એકબીજાને જોઈ રહ્યા હોય તો તેને ચંદ્રગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે.
નવગ્રહ શાંતિ પૂજા અશુભ ગ્રહોની નકારાત્મક અસરોને ઘટાડવા અને લાભકારી ગ્રહની સકારાત્મક શક્તિઓને સુધારવા માટે કરવામાં આવે છે.

Photo Gallery

CHANDOD

Pooja vidi photo

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

મહારુદ્ર યજ્ઞ
મહારુદ્ર યજ્ઞ -10000 ભગવાન શિવ ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 3 દિવસ ચાલે છે
ત્રયોદશા શ્રાદ્ધ
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.