• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

સૂર્ય યજ્ઞ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ યજ્ઞ એવા લોકોને સૂચવવામાં આવે છે જેમને જન્મ પત્રિકામાં સૂર્યની ખોટી સ્થિતિને કારણે નુકસાનકારક અસર થાય છે.
શતચંડી યજ્ઞ મા 100 ચંડીપાઠ કરી ને 10 પાઠ નો હોમ હવન કરવામાં આવે છે
દશા – (દસમું) વ્યક્તિ મરણ પામે ત્યારે ૧૦ પિંડ નું શ્રાદ્ધ એ આપના શરીર ના ૧૦ અવયવ ના પિંડ મૂકવા પડે એને દશા નું શ્રાદ્ધ કહે છે

Photo Gallery

Pooja vidi photo

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

CHANDOD

કેદ્રુમ યોગ:- ચંદ્ર ભગવાન ની પૂજા
ગ્રહ ચંદ્ર કોઈપણ જન્માક્ષરના સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંનો એક છે. જ્યોતિષની દૃષ્ટિએ, તેને ગ્રહોમાં રાણી તરીકે ગણવામાં આવે છે
એકાદશા શ્રાદ્ધ
એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .