• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

મહારુદ્ર યજ્ઞ -10000 ભગવાન શિવ ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 3 દિવસ ચાલે છે
આ મંગલ રાહુ/સૂર્ય મંગલ દોષ (અંગારક દોષ) એ અતિશય હાનિકારક યોગ છે અને તે વ્યક્તિના જીવનમાં ભારે મુશ્કેલીઓ લાવી શકે છે, ખાસ કરીને જો મંગળ અને રાહુ ગ્રહ કુંડળીમાં અશુભ હોય અને તેથી આ દોષ માટે ઉપચારાત્મક પૂજા કરવી જોઈએ. .
આપના પરિવાર મા કોઈ વ્યક્તિ ની તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો ૧,૨૫,000 મહામૃત્યુંજય જપ કરવાં આવે છે જેથી મહાદેવજી કૃપા થાય છે અને જીવન તંદુરસ્ત રહે છે અને જીવન તકલીફ મા થી છુટકારો મડે છે

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

CHANDOD

MAA NARMADA

કૃષ્ણ પક્ષની ચતુર્દશ શાંતિ , શિનીવાલી કુહુ શાંતિ
જો કોઈ વ્યક્તિનો જન્મ કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને અમાવસ્યામાં થયો હોય તો તે અશુભ માનવામાં આવે છે.
બ્રાહ્મણ ભોજન.
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .