• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

પંચબલિ શ્રાદ્ધ
શ્રી યાગનો આજ કાલ લોકો જુદો અર્થ સમજે છે. જેમ કે શ્રી ઍટલે રૂપિયા-ધન-દોલત. આવું નથી. શ્રી ઍટલે સદ્લક્ષ્મી.
27 નક્ષત્રોમાંથી ત્રણ નક્ષત્રોને અશુભ માનવામાં આવે છે. આશ્લેષા નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર મૂળ નક્ષત્ર

Photo Gallery

MAA NARMADA

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

Pooja vidi photo

નારાયણ નાગબલી શ્રાદ્ધ
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ
મારુતિ યાગ
ભગવાન હનુમાનનો જન્મ મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચિત્રા નક્ષત્રમાં થયો હતો. હનુમાનજીની માતા અંજની હતી અને તેમના પિતા વનરાજ રાજા કેસરી (સુમેરુ પર્વતના રાજા) હતા અને અંજનેરી પર્વત પર જન્મ્યા હતા. હનુમાનજીને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના પિતાને વાયુ દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અંજનેય પુત્ર, બજરંગબલી, મહાવીર, મારુતિ, પવનપુત્ર અને અન્ય ઘણા નામોથી જાણીતા હતા. હનુમાનજી ભગવાન શિવના મૂર્ત સ્વરૂપ છે. ભગવાન હનુમાનનું બીજું નામ રૌદ્રેય અથવા રુદ્ર હનુમાન છે, જે ભગવાન શિવ અથવા રુદ્રનો અવતાર છે.