• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

હિંદુ ધર્મમાં લગ્ન નક્કી કરતા પહેલા ભાવિ વર અને કન્યાની કુંડળીને સુસંગતતા અને દોષની ગેરહાજરી સુનિશ્ચિત કરવા માટે મેચ કરવામાં આવે છે.
વર્ષી - આ શ્રાદ્ધ કોઈ પણ જીવાત્મા દેવ લોક પામ્યા પછી ૧ વર્ષ પછી એમની પાછડ થતી ક્રિયા ને વર્ષી શ્રાદ્ધ કહે છે ( આ શ્રાદ્ધ મા પિંડદાન કરવું પડે છે )
દ્વાદશા – (બારમું ) આ શ્રાદ્ધ મા તમારો અને મરનાર જીવાત્મા નો સંબંધ છૂટો થાય છે જેને સપિંડીકરણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ નું પિંડ દાન થયા પછી પ્રેત શબ્દ નો ઉચાર થતો નથી.

Photo Gallery

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

Pooja vidi photo

CHANDOD

જપાત્મક લઘુરુદ્ર
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .
શ્રી સુક્તમ ના પાઠ
શ્રી સૂક્તનું પઠન દૈવી માતા દેવી મહાલક્ષ્મીને ઉચ્ચ સ્તરે પ્રસન્ન કરે છે અને તે ઉપાસક પર તેમના આશીર્વાદ વરસાવે છે જેનાથી તેને શાંતિ, સમૃદ્ધિ, દેવતા, આરોગ્ય, સંપત્તિ અને સુખાકારી મળે છે.